Powered by

Latest Stories

HomeWeb Stories

Web Stories

સુરતની મૈત્રી જરીવાલા મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોને રિસાયકલ કરી બનાવે છે વિવિધ પ્રોડક્ટ્સ અને આપે છે 9 લોકોને રોજગારી

By Kishan Dave

મૈત્રી જરીવાલા 'Begin With Flowers' ના નામે મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોને રિસાયકલ કરી તેમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે સાબુ, અગરબત્તી, પરફ્યુમ બનાવીને વેચે છે.

માત્ર 100 રૂપિયામાં બનતું સોલર કૂકર આદીવાસી મહિલાઓ માટે બન્યું આશીર્વાદરૂપ

By Nisha Jansari

માત્ર 100 રૂપિયામાં બનતા આ સોલર કૂકરે આસીવાસી મહિલાઓને છૂટકારો અપાવ્યો છે છાણાં અને લાકડાંના ધુમાડાથી.

ગુજરાતના આદિવાસી વિસ્તારમાં હળદરની ખેતી કરી બની સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ

By Nisha Jansari

ગુજરાતના 100% આદિવાસી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં દક્ષાબેને ઑર્ગેનિક હળદરની ખેતી કરી સર્જી ક્રાંતિ!

સુરતના આ પ્રજ્ઞાચક્ષુ સંદિપભાઈ મોતને પણ હરાવી બન્યા આત્મનિર્ભર

By Nisha Jansari

સંખ્યાબંધ મુશ્કેલીઓ અને પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં હિંમત ન હાર્યા સંદિપ જૈન. આજે આત્મસન્માનથી જીવે છે જીવન.

બાંચા ગામઃ દેશનું પહેલું એવું ગામ જ્યાં તમામ ઘરોમાં સૌર ઉર્જાથી બને છે રસોઈ

By Kishan Dave

દેશના આ નાનકડા ગામમાં 5 વર્ષ પહેલાં રસોઈ માટે ચૂલાનો ઉપયોગ થતો હતો અને બાળકોને ભણવા માટે રાત્રે લાઈટ મળવી મુશ્કેલ હતી. આજે આખા આદિવાસી ગામની કિસ્મત બદલાઈ ગઈ.

જીવનભરની મૂડી ખર્ચી શંખેશ્વરના રિટાયર્ડ દંપતિએ બનાવ્યું જંગલ

By Nisha Jansari

દુષ્કાળમાં પ્રાણીઓને મરતાં જોઈ શિક્ષક દંપતિએ રિટાયર્ડમેન્ટની આખી મૂડી ખર્ચી રણમાં ઊભુ કર્યું જંગલ. 14 વર્ષની મહેનતે વાવ્યાં 7000 કરતાં વધારે વૃક્ષો.

પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને કારણે સતત એકવીસ વર્ષથી જીવદયાના ક્ષેત્રમાં કાર્યરત છે અમદાવાદની આ મહિલા

By Kishan Dave

પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને કારણે સતત એકવીસ વર્ષથી જીવદયાના ક્ષેત્રમાં કાર્યરત છે અમદાવાદની આ મહિલા

છેલ્લા 35 વર્ષથી ભુખ્યાને ભોજન કરાવવા માટે સેવાની ધૂણી ધખાવી છે પાટણની આ સંસ્થાએ

By Kishan Dave

પાટણમાં માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ માટે રામ રહીમના નામે શરુ કરાયેલ ભોજન માટેની સેવા આજે દરેક જરૂરિયાતમંદ માણસોને અપાઈ રહી છે. આ વિનામૂલ્યે ભોજનનો લાભ છેલ્લા 35 વર્ષમાં એકપણ દિવસ નથી રહ્યો બંધ.

દૈનિક ક્રિયાઓ માટે પણ નિર્ભર, છતાં રોજની 150 પતરાળી બનાવી બન્યો આત્મનિર્ભર

By Nisha Jansari

પ્લાસ્ટિકની પ્લેટ્સ આવ્યા બાદ એક તરફ પતરાળી ભૂલાઈ રહી છે, પરંતુ પર્યાવરણના બચાવ અને આપણા નાના કારીગરોને રોજગારી મળે એ માટે તેનો ઉપયોગ ફરીથી કરવો ખૂબજ જરૂરી છે.