વિજ્ઞાન બાબતે નક્કર કાર્ય કરનાર વ્યક્તિ જેટલી મહત્વની હોય છે તેટલી જ એ વ્યક્તિ પણ કે જે જટિલ વૈજ્ઞાનિક અભિગમોને એકદમ સરળ ભાષા અને પ્રયોગ દ્વારા સામાન્ય માનવી સુધી લઈ જઈ શકે. આવા જ એક વ્યક્તિ છે આપણા અમદાવાદમાં જ રહેતા ધનંજયભાઈ રાવલ.
Latest Stories
શોધ
New innovations by common Indian which can be inspiration for whole country and world.