પાટણમાં માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ માટે રામ રહીમના નામે શરુ કરાયેલ ભોજન માટેની સેવા આજે દરેક જરૂરિયાતમંદ માણસોને અપાઈ રહી છે. આ વિનામૂલ્યે ભોજનનો લાભ છેલ્લા 35 વર્ષમાં એકપણ દિવસ નથી રહ્યો બંધ.
સુરતની મૈત્રી શહેરનાં મંદિરમાં ચઢાવાયેલ ફૂલોમાંથી સાબુ, અગરબત્તી, સ્પ્રે, ખાતર બનાવીને ઓનલાઈન વેચે છે. જેનાથી તાપી નદીમાં થતું પ્રદૂષણ તો અટકે જ છે, સાથે-સાથે ઘણા લોકોની રોજી પણ મળે છે.
પાટણમાં માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ માટે રામ રહીમના નામે શરુ કરાયેલ ભોજન માટેની સેવા આજે દરેક જરૂરિયાતમંદ માણસોને અપાઈ રહી છે. આ વિનામૂલ્યે ભોજનનો લાભ છેલ્લા 35 વર્ષમાં એકપણ દિવસ નથી રહ્યો બંધ.
હજારો માટલાઓ સાથેનું આ શિવલિંગ આકારનું માળખું કોઈ થીમ પાર્ક નથી પરંતુ ગુજરાતના નવી સાંકળી ગામના ચોથા ધોરણ સુધી જ ભણેલા ખેડૂત ભગવાનજીભાઈ દ્વારા બનાવવામાં આવેલ પક્ષી ઘર છે.
80% વિકલાંગતા હોવા છતાંય મહેસાણાના ચેતનાબેન પટેલે કરેલું આ સાહસ જાણીને તમે જ કહેશો કે આવા અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ઉચ્ચ ડિગ્રી હોવા છતાં નોકરી ન મળતાં શરૂ કર્યું પોતાનું કામ.