વડોદરા: દરરોજ 300 જરૂરિયાદમંદ લોકોનું પેટ ઠારે છે 84 વર્ષના નર્મદાબેન!અનમોલ ભારતીયોBy Nisha Jansari19 Jan 2021 03:59 IST84 વર્ષની ઉંમરે 'રામ ભરોસે' અન્નાશ્રય ચલાવી દરરોજ 300 લોકોનું પેટ ઠારે છે વડોદરાના નર્મદાબેન પટેલ!Read More
10 પાસ ગુજરાતીએ વુડન સ્ટવ, લેમન કટર સહિત ખેતીનાં 20 કરતાં વધારે સંશોધનો કર્યાંશોધBy Nisha Jansari16 Jan 2021 08:50 ISTઅમને તો એ પણ ખબર ન હતી કે, જે કામ અમે કરી રહ્યા છીએ તે ઈનોવેશન છેRead More
રાસાયણિક ખાતર અને જંતુનાશકોથી સતત ઘટી રહેલ ઉત્પાદનના કારણે શરૂ કરી જૈવિક ખેતી, આવક થઈ ગઈ બમણીઆધુનિક ખેતીBy Jaydeep Bhalodiya15 Jan 2021 04:03 ISTઓર્ગેનિક ખેતી શરૂ કર્યા બાદ સુરેશભાઈના ખેતરમાં ઊગે છે 12-13 કિલોનું એક તરબૂચ, ખેડૂત હાટમાં ભાગ ગ્રાહકો સુધી પહોંચાડે છે સીધો માલRead More
વીપી મેનન, સરદાર પટેલના જમણા હાથ સમાન આ વ્યક્તિનાં કાર્યો આજે ભૂલી ગયાં લોકોજાણવા જેવુંBy Nisha Jansari13 Jan 2021 04:10 ISTઆમ તો રજવાડાંને ભારતમાં ભેળવવાનું માળખું તો સરદાર પટેલે જ બનાવ્યું હતું પરંતુ તેને બંધબેસતું કર્યું હતું મેનનેRead More
લોકોને તમાકુની ગંભીર અસરથી બચાવવા આ ગુજરાતીએ બનાવ્યો હર્બલ માવો, બચતની સાથે-સાથે શરીરને પણ રાખશે સ્વસ્થશોધBy Jaydeep Bhalodiya13 Jan 2021 04:06 IST2018માં વ્યસનીઓને બચાવવા વિચાર આવ્યો અને બનાવ્યો 11 ઔષધિઓ વાળો હર્બલ માવો, પૈસાની સાથે સ્વાસ્થ્ય પણ સુધરશેRead More
કોરોનાકાળમાં ગરીબ બાળકોનું શિક્ષણ અટકતાં ખેડાના આ શિક્ષકે ગામમાં 30 ટીવી અને 2 લેપટોપ પહોંચાડ્યાંઅનમોલ ભારતીયોBy Nisha Jansari11 Jan 2021 03:55 ISTબાળકોનું શિક્ષણ ન અટકે એટલે લોક સહયોગથી 30 ટીવી, 2 લેપટોપ અને ડીશ મુકાવડાવી આ શિક્ષકે બાળકોનું શિક્ષણ ચાલું રખાવ્યુંRead More
ડાંગની આદિવાસી મહિલાઓએ ભેગી થઈ શરૂ કર્યું નાહરી રેસ્ટોરેન્ટ, અહીં મળશે નાગલીના રોટલા સહિત અનેક પરંપરાગત વાનગીઓહટકે વ્યવસાયBy Jaydeep Bhalodiya09 Jan 2021 09:32 ISTગુજરાતના ડાંગ વલસાડ, સાપુતારા જેવા વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ પણ નહિવત છે ત્યાં અહીંની મહિલાઓએ શરૂ કર્યું 'નાહરી રેસ્ટોરેન્ટ', અહીંની પરંપરાગત વાનગીઓના દિવાના બને છે પ્રવાસીઓRead More
લગ્નના એક વર્ષ બાદ પણ આ યુવાનની કંકોત્રી છે વાયરલ, અંદર મળશે તમને સરકારની બધી યોજનાઓની A To Z માહિતીઅનમોલ ભારતીયોBy Nisha Jansari09 Jan 2021 03:41 ISTશિક્ષણમાં સ્કોલરશીપ મેળવવી હોય કે, આધારકાર્ડ, મા કાર્ડ કે ચૂંટણીકાર્ડ કઢાવવું હોય, આ કંકોત્રીમાં મળશે બધી માહિતીRead More
12 પાસ ખેડૂતો બનાવી 'સ્વર્ગારોહણ' ભઠ્ઠી, માત્ર 70 થી 100 કિલો લાકડાંથી થઈ જશે અગ્નિ સંસ્કારશોધBy Nisha Jansari07 Jan 2021 04:02 ISTએક વિઘા જમીનમાં 60 ટન લાકડાં થાય છે, જેના હિસાબે, સ્વર્ગારોહણમાં અગ્નિ સંસ્કાર કરવાથી 100 વિઘા સુધીનાં જંગલ બચાવી શકાય છે.Read More
ગુજરાતના આ ગામમાં થાય છે 'સોલર ખેતી', ન ડીઝલનો ખર્ચ ન દુષ્કાળ પડવાની બીકજાણવા જેવુંBy Nisha Jansari05 Jan 2021 04:09 ISTખેડાના આ નાનકડા ગામ ઢૂંડીના કારણે સરકારી શરૂ કર્યું 'સૂર્યશક્તિ ખેડૂત' યોજનાRead More