રણમાં પણ હરિયાળી ફેલાવનાર આ મોજિલા માસ્તરે અન્ય 70 શાળાઓમાં પણ પહોંચાડ્યાં શાકભાજી અને ફૂલોનાં બીજ. શાળામાં બાળકોને પૌષ્ટિક ભોજન મળી રહે એ માટે વાવ્યાં ઑર્ગેનિક શાકભાજી. આજે ચકલી જોવા મળતી નથી ત્યાં અહીં 200 ચકલીઓ કરે છે કલબલાટ.
Latest Stories
પર્યાવરણ
Save Environment