Powered by

Latest Stories

HomeTags List Save Nature

Save Nature

પોતાની જમીનમાંથી કાઢેલી માટીમાંથી જ ઘર બનાવ્યું, 800 છોડ-વૃક્ષો વાવ્યાં, નથી AC-કૂલર કે નથી આવતું વીજળીનું બિલ

By Vivek

તામિલનાડુમાં પોલ્લાચીના એક ગામમાં રામચંદ્રન સુબ્રમણ્યમ ઇકો ફ્રેન્ડલી ઘરમાં રહે છે. આ ઘરમાં તેમનું વીજળી અને પાણીનું બિલ એકદમ જીરો આવે છે.

પહેલાં લાઈટબિલ આવતું હતું, 10,000, હવે 3 એસી અને બધી સુવિધાઓ હોવા છતાં થયું ઝીરો

By Nisha Jansari

અમદાવાદમાં રહેતા 31 વર્ષીય ડૉ. દિલીપસિંહ સોઢાએ ઘરના ધાબામાં લગાવી છે પાંચ કિલોવૉટની સોલર સિસ્ટમ. ઘરમાં એસી, વૉશિંગ મશીન, ફ્રિજ, અવન સહિત બધીજ સુવિધાઓ હોવા છતાં બિલ આવે છે ઝીરો. સાથે-સાથે તેઓ પિતા સાથે મળીને વૃક્ષારોપણ અને 'કાર-ફ્રી' ડે જેવી ઝુંબેશ પણ કરે છે.

વિટામીનની થઈ ઉણપ, દાદીએ ફ્રિજ અને બાથટબમાં ઉગાડ્યા 250+ શાકભાજી-ફળ

By Gaurang Joshi

ચેન્નાઈના જયંતી વૈદ્યનાથન પોતાના ધાબામાં 250 કરતા વધારે ફળ-શાકભાજી ઉગાડે છે. તે પણ નકામા પડેલા ફ્રિજ અને બાથટબમાં

ભુજના આ દંપતિના ઘરે નથી પડતી ક્યારેય પાણીની તૂટ કે નથી ભરવું પડતું લાઈટ બિલ, ફળ-શાકભાજી પણ ઘરે વાવેલ

By Nisha Jansari

રણ પ્રદેશમાં પણ હરિયાળીનો અનુભવ કરાવતા તેમના ઘરમાં આનંદથી ખીલી ઊઠે છે પ્રાણીઓ અને પક્ષીઓ, વિજળી માટે સોલર પાવર અને રસોઈ માટે સોલર કૂકર, તો વરસાદનું ટીંપુ પણ નથી જતું બહાર. સંતોષનો ઓડકાર આપે છે ઘરે વાવેલ ફળ-શાકભાજી, છે ને એકદમ ઉત્તમ જીવન!

કચ્છના રણમાં 675 કૂવા, વાવોને પુનર્જીવિત કરી હજારો કુટુંબોનું જળ સંકટ ઉકેલવામાં મદદ કરે છે આ મહિલા

By Kaushik Rathod

કચ્છના રણમાં વર્ષોથી લોકો પાણી માટે તરસી રહ્યા હતા ત્યાં આ અમદાવાદી મહિલાએ સ્થાનિક લોકોની મદદથી 97 ગામોમાં 675 નાનાં-મોટાં જળાશયો બનાવ્યાં અથવા પુનર્જિવિત કર્યાં. હવે તેમને ઉનાળામાં રોજી માટે નથી કરવું પડતું સ્થળાંતર

બે સુરતીઓએ બનાવ્યું 1 લાખ લિટર પાણી સાફ કરતું પ્યૂરિફાયર, એક ટીંપુ પાણી પણ નથી જતું 'વેસ્ટ'

By Bijal Harsora Rathod

બે સુરતી ભાઈઓએ બનાવ્યુ ભારતનું સૌથી સસ્તુ પ્યૂરિફાયર, મોબાઈલની નકામી સ્ક્રીનમાંથી બનાવેલ આ RO માં નથી નીકળતું એક ટીંપુ પણ વેસ્ટ પાણી. અને કોઈપણ જાતના મેન્ટેનેન્સ ખર્ચ વગર સાફ કરી શકે છે 1 લાખ લિટર પાણી

અંબાજીના હિતેન્દ્ર રામી મંદિરમાંથી નીકળતા કચરામાંથી બનાવે છે 2000+ ઉત્પાદનો, આપે છે 400 લોકોને રોજગાર

By Mansi Patel

વર્ષ 1998થી અંબાજી મંદિરની બિલકુલ બહાર રામીની દુકાન છે, જ્યાં આજે તેઓ 2 હજારથી પણ વધારે હેન્ડિક્રાફ્ટ પ્રોડક્ટ્સ વેચે છે

ધાબામાં છે અંજીર, રૂદ્રાક્ષ, અજમો સહિત 1250 ઝાડ-છોડ, ઘરમાં જરૂર નથી પડતી એસીની

By Nisha Jansari

બાળપણથી જ ગાર્ડનિંગના શોખીન દલીપ કુમારના ધાબામાં છે 1250 ઝાડ છોડ. જેમાં છે ફળ, ફૂલ, ઓર્નામેન્ટલ અને સિઝનલ શાકભાજીની સાથે ઔષધીઓ પણ. ધાબાને જ સુંદર ગાર્ડન બનાવ્યું છે તેમણે, તો આ ગાર્ડનના કારણે ઘરમાં પણ ક્યારેય જરૂર નથી પડતી એસીની.