પાટણમાં માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ માટે રામ રહીમના નામે શરુ કરાયેલ ભોજન માટેની સેવા આજે દરેક જરૂરિયાતમંદ માણસોને અપાઈ રહી છે. આ વિનામૂલ્યે ભોજનનો લાભ છેલ્લા 35 વર્ષમાં એકપણ દિવસ નથી રહ્યો બંધ.
જન્મથી અંધ નહીં પરંતુ ઈન્ફેક્શનના કારણે અચાનક અંધાપો આવ્યો. કોઈ દવા કામ ન કરતાં 25 ઉંમરે અંધશાળામાં પ્રવેશ મેળવ્યો. આજે નાનકડી કેબિનમાં ડિઝાઈનર ખુરશી બાંધી ચલાવે છે ગુજરાન.