ચાર વખત જીપીએસસી પાસ કરનાર તથા નાયબ મામલતદારની નોકરીમાં ન જોડાઈને શિક્ષક તરીકે જ રહેવાનું પસંદ કરનાર ધરમપુરના આચાર્ય ડો. ધર્મેન્દ્રકુમાર પ્રેમજીભાઈ પટેલે પોતાની શાળાની કરી નાખી છે કાયા પલટ અને શિક્ષણ જગતમાં પોતાની કાર્યશૈલીથી પ્રાપ્ત કર્યું છે એક આગવું સ્થાન