જવાબદાર ઉપભોક્તા બનવા માટે આજે જ પ્રતિજ્ઞા લો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી તમારા મનપસંદ ઉત્પાદનોને પૂછો કે, તેઓ ટકાઉ પામ તેલનો ઉપયોગ કરે છે કે નહીં. થોડા વધારે માહિતગાર બની, યોગ્ય ઉત્પાદનને પસંદ કરી, તમે પર્યાવરણીય ટકાઉપણા અને જંગલોના બેજવાબદાર રીતે નાશને અટકાવવામાં તમારું યોગદાન આપી શકો છો.