રાજકોટના ચિરાગ શેલડીયાએ બેન્ક મેનેજરની વ્હાઈટ કૉલર નોકરી છોડી ઑર્ગેનિક ખેતી શરૂ કરી. આજે 10 લોકોને રોજી આપવાની સાથે કમાય છે અઢળક નફો. દેશ-વિદેશમાં જાય છે ઉત્પાદનો.
માત્ર 10 પાસ ખેડૂત અશ્વિનભાઈ સંપૂર્ણપણે જૈવિક ખેતી કરે છે અને હળદરનું ઉત્પાદન કરે છે. હળદર સૂકવવવા સોલર ડ્રાયર પણ જાતે જ બનાવ્યું અને ગુજરાતના ખૂણે-ખૂણે સુધી નજીવા ભાવમાં લોકો સુધી પહોંચાડે છે શુદ્ધ ઑર્ગેનિક હળદર અને અન્ય ઉત્પાદનો.