Powered by

Latest Stories

HomeTags List Holy Waste

Holy Waste

ગરબીને પાણીમાં પધરાવી જળ પ્રદૂષણ કરવાની જગ્યાએ ચાલો આ વર્ષે ચકલીને આપીએ સુરક્ષિત માળો

By Kishan Dave

નવરાત્રીમાં ગરબીને પાણીમાં પધરાવવાથી જળ પ્રદૂષિત થાય છે અને તેનાથી ઘણાં જળચર પ્રાણીઓ અને માછલીઓ માટે જીવનું જોખમ ઊભું થાય છે. તો અહીં જુઓ આ ગરબીમાંથી તમે ઘરે જ કેવી રીતે ચકલી માટે સુરક્ષિત ઘર બનાવી શકો છો.

અંબાજીના હિતેન્દ્ર રામી મંદિરમાંથી નીકળતા કચરામાંથી બનાવે છે 2000+ ઉત્પાદનો, આપે છે 400 લોકોને રોજગાર

By Mansi Patel

વર્ષ 1998થી અંબાજી મંદિરની બિલકુલ બહાર રામીની દુકાન છે, જ્યાં આજે તેઓ 2 હજારથી પણ વધારે હેન્ડિક્રાફ્ટ પ્રોડક્ટ્સ વેચે છે

હૈદરાબાદ: મંદિરમાંથી ફૂલો એકઠા કરી તેમાંથી અગરબત્તી, સાબૂ વગેરે બનાવીને વેચી રહી છે બે બહેનપણી

By Nisha Jansari

હૈદારાબાદની બે સહેલીનું અનોખું સ્ટાર્ટઅપ, મંદિરમાંથી ફૂલ વગેરે કચરો એકઠો કરીને તેમાંથી બનાવે છે કે સાબૂ, અગરબત્તી અને ખાતર