ઠંડીના દિવસોમાં આપણે એવી રેસિપિ શોધતા જ હોઈએ છીએ, જેનાથી આપણા શરીરને ગરમી મળી શકે અને આપણે બીમારીઓથી બચી શકીએ. જેમાં બાજરીની આ રાબ તમારી સમસ્યાનું સમાધાન લાવી શકે છે.
ગુજરાતની સાથે-સાથે આખા દેશમાં નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવરાત્રીમાં ઘણા લોકો 9 દિવસના ઉપવાસ કરતા હોય છે. નવરાત્રી દરમિયાન ઉપવાસમાં પણ શરીરને પૂરતું પોષણ જળવાઇ રહે એ માટે અમે તમારા માટે લાવ્યા છીએ સેલિબ્રિટી શેફ શિવાની મેહતાની ખાસ રેસિપિ, બીટરૂટના લાડું