ઈમ્યુનિટીથી લઈને કેન્સર જેવા ગંભીર બિમારીઓ સામે રક્ષણ કરે છે કમરખ. આખા ભારતમાં આ બહુગુણી ફળ જોવા મળે છે અને તેને ઘરે પણ વાવી શકાય છે. જાણે તેને કુંડામાં કેવી રીતે વાવી શકાય?
રાજકોટના ગૌરવ ઢોલરીયાને નાનપણથી જ ઝાડ-છોડનો ખૂબજ શોખ છે, જેને પૂરો કરવા આજે તેમણે તેમના ધાબામાં લીલી અને એડેનિયમનો સુંદર ગાર્ડન બનાવ્યો છે. એડેનિયમ રણ પ્રદેશના છોડ હોવાથી તેને વધારે સંભાળ અને પાણીની જરૂર પણ નથી પડતી.
બહુ મહેનતે વાવેલ છોડમાં ક્યારેક ઈયળ કે જીવાત પડી જાય ત્યારે બહુ દુ:ખ થતું હોય છે, તેના છૂટકારા માટે રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરવાની જરૂર નથી, સમાધાન તમારા રસોડામાં જ છે, જાણો અમદાવાદનાં ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી.