Powered by

Latest Stories

Homeસસ્ટેનેબલ

સસ્ટેનેબલ

Sustainable house where nature is more important than facility. Many people make such house with use of solar energy, kitchen gardening and some more things related to nature which can be helpful to save nature also.

એસી તો દૂરની વાત, ઘરમાં કેટલાય મહિનાઓ સુધી પંખો ચલાવવાની પણ જરૂર નથી પડતી

By Kishan Dave

પ્રદીપ અને તેમના પરિવાર એ ફક્ત ‘Eco Friendly Home’ જ નથી બનાવ્યું પણ તેઓ ટકાઉ પદ્ધતિ થી જીવન પણ જીવી રહ્યા છે. રસોઈ માટે જાતે જ ઘરમાં બને છે બાયોગેસ તો તેમાંથી બનેલ ખાતરથી ધાબામાં ઊગે છે બધાં જ ફળ-શાકભાજી. નહાવા-ધોવાના અને રસોઈના પાણીને પણ રિસાયકલ કરી વાપરે છે બગીચા માટે.

અમદાવાદનો મોહ છોડી આર્કિટેકે ગામડામાં બનાવી ઈકો-ફ્રેન્ડલી ઑફીસ અને ઘર, વાવે છે ઘર માટે ફળ-શાકભાજી પણ

By Vivek

વધી રહેલ ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા જોઈ અમદાવાદના આ આર્કિટેકે નોકરી અને શહેર છોડી ગામડામાં બનાવી ઈકો ફ્રેન્ડલી ઑફિસ અને ઘર. સ્થાનિક મટિરિયલમાંથી બનાવેલ આ ઘર-ઑફિસની અંદરનું તાપમાન બહાર કરતાં 5 ડિગ્રી ઓછું રહે છે. ઉપરાંત આ બાંધકામમાં ખર્ચ પણ ઘટે છે. દૂર-દૂરથી લોકો આવે છે ખાસ જોવા.

કપડાં સૂકવવા માટેની આ ક્લિપને અપનાવો અને હજારો ટન પ્લાસ્ટિકથી ધરતીને બચાવો

By Mansi Patel

ઋત્વિક જાધવે બનાવી છે સસ્ટેનેબલ અને ઈકો ફ્રેન્ડલી ક્લોથિંગ પીન, જે પ્લાસ્ટિક ક્લિપનો છે સારો વિકલ્પ

ડાંગનો આ યુવાન વાંસમાંથી બનાવે છે 100+ ડિઝાઇનનાં ઘરેણાં, આપે છે 15 લોકોને રોજગારી પણ

By Nisha Jansari

ફોનનું નેટવર્ક આવવું પણ મુશ્કેલ છે તેવા ડાંગના આદિવાસી વિસ્તારના આ 12 પાસ યુવાન વાંસમાંથી 100 કરતાં વધુ પ્રકારની ઈયરિંગ, નેકલેસ, વીંટી અને બ્રેસલેટ બનાવે છે. પોતાનું ગુજરાન ચલાવાની સાથે આપે છે 15 લોકોને પણ રોજગારી.

માતાનો પ્રકૃતિ પ્રેમ જોઈએ દીકરીએ ઘરમાં વાવ્યા અનેક છોડ, સૂર્ય ઊર્જાનો સ્માર્ટ રીતે કરે છે ઉપયોગ

By Vivek

રાજકોટના આ ઘરમાં વાવેલા ખાસ છોડને લીધે અંદરનું વાતાવરણ બહાર કરતાં 30 ટકા ઠંડુ રહે છે, ઓછી જમીનમાં ઘરને આ રીતે બનાવ્યું સ્માર્ટ

આ વિદ્યાર્થીઓએ ભેગા મળીને નિરાધાર પ્રાણીઓ માટે પ્લાસ્ટિકના કચરામાંથી બનાવ્યું ઘર

By Milan

ઘરોમાંથી પ્લાસ્ટિકનો કચરો કેવી રીતે એકત્રિત કરવો અને નિરાધાર પ્રાણીઓ માટે ઘર કેવી રીતે બનાવવું તે વાંચો.

મંદિરમાં પડેલા ફૂલો અને પાંદડામાંથી ખાતર બનાવીને, જાહેર સ્થળોએ રોપે છે છોડ

By Milan

દિલ્હીના દેવરાજ અગ્રવાલ, વ્યવસાયે વકીલ અને સાથે જ પ્રકૃતિ પ્રેમી છે. તેમણે ભગવાનને ચડાવેલા મૃત પાંદડા અને ફૂલોનો સારો ઉપયોગ કરવા માટે રોપાઓ ઉગાડવાનું શરૂ કર્યું અને અત્યાર સુધી તેમણે જાહેર સ્થળો અને ઉદ્યાનોમાં સેંકડો રોપાઓ રોપ્યા છે.

'Three Idiots' સ્ટાઇલ ઈકો ફ્રેન્ડલી સ્કૂલ બનાવી છે બ્રિજેશભાઈએ, આપે છે ભાર વગરનું ભણતર

By Nisha Jansari

ભાર વગરનું ભણતર આપે છે IIT બોમ્બેના પીએચડી બ્રિજેશભાઈ, અહીં બાળકોને ગુરૂકૂળ સ્ટાઇલ ટ્રેનિંગથી લઈને હાઈટેક લેબની સુવિધા પણ આપવામાં આવે છે. બાળકોને અપાય છે જાતે જ વાવેલું ઑર્ગેનિક ભોજન. આવી શકે છે કોઈપણ ઉંમર કે વર્ગનું બાળક.