Powered by

Latest Stories

Homeજાણવા જેવું

જાણવા જેવું

માઈક્રોવેવ આવ્યા તે પહેલાંથી જ ભારતનાં આ ગામમાં બની રહ્યા છે માઈક્રોવેવ-સેફ વાસણો

By Mansi Patel

ભારતના આ ગામમાં પરંપરાગત વાસણોની વિદેશોમાં રહે છે માંગ, વર્ષોથી બનાવે છે ખાસ વાસણો

એક સમયની ગુજરાતની રાજધાની એવું ચાંપાનેર આજે પણ સાચવીને બેઠું છે ઐતિહાસિક ધરોહર

By Kishan Dave

એક સમયે જ્વાળામુખી દ્વારા રચિત પાવાગઢની તળેટીમાં વસેલ ચાંપાનેર આજે પણ પુરાતત્વીય, ઐતિહાસિક અને જીવંત સાંસ્કૃતિક વારસાનું જતન કરી રહ્યું છે.

92 ની ઉંમરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવનાર આ ભારતીય કલાકારનાં શિલ્પો 150 દેશોની શોભા વધારી રહ્યા છે!

By Kishan Dave

ગુજરાતની શાન સમાન 'સ્ટેચ્યૂ ઑફ યૂનિટી' સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ કરનાર અત્યાર સુધીમાં દુનિયાભરની 8000 કરતાં વધારે મૂર્તિઓ બનાવી ચૂક્યા છે. તેમની બનાવેલ સરદાર પટેલની આ પ્રતિમા દુનિયાની અત્યાર સુધીની સૌથી ઊંચી પ્રતિમા છે.

દુનિયા કોલસાની અછત સામે ઝઝૂમે છે ત્યાં ભારતનું આ શહેર દિવસે ચાલે છે 100% સૌરઉર્જા પર

By Kishan Dave

ભવિષ્યમાં કોલસાની અછતનાં પરિણામ ભોગવવાં ન પડે અને વિજળીનો ખર્ચ ઘટે એ માટે દીવ ચાલે છે સંપૂર્ણપણે સૌર ઉર્જા. અહીં આ માટે બે સોલાર પાર્ક બનાવવામાં આવ્યા છે અને બધી જ સરકારી ઈમારતો પર સોલાર પેનલ્સ લગાવવામાં આવી છે.

માટીનાં વાસણ: જાણો ક્યાંથી ખરીદી શકો છો અને કેવી રીતે કરશો ઉપયોગ

By Mansi Patel

હવે તો માટીમાંથી માત્ર હાંડી કે કુલડી જ નહીં, બોટલ, કિટલી અને ફ્રિજ પણ બને છે. તો જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને ક્યાંથી ખરીદી શકાય?

ઓછી જગ્યામાં દિવાલ પર પણ લગાવી શકો છો સંખ્યાબંધ છોડ, આ રીતે બનાવો વર્ટિકલ ગાર્ડન

By Mansi Patel

શું તમને ગાર્ડનિંગનો બહુ શોખ છે, પરંતુ ઘરમાં ઓછી જગ્યાના કારણે શક્ય નથી બનતું? તો આ રહ્યું સોલ્યુશન. અહીં ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી શીખો વર્ટિકલ ગાર્ડન બનાવવાની રીતો અંગે.

ગરબીને પાણીમાં પધરાવી જળ પ્રદૂષણ કરવાની જગ્યાએ ચાલો આ વર્ષે ચકલીને આપીએ સુરક્ષિત માળો

By Kishan Dave

નવરાત્રીમાં ગરબીને પાણીમાં પધરાવવાથી જળ પ્રદૂષિત થાય છે અને તેનાથી ઘણાં જળચર પ્રાણીઓ અને માછલીઓ માટે જીવનું જોખમ ઊભું થાય છે. તો અહીં જુઓ આ ગરબીમાંથી તમે ઘરે જ કેવી રીતે ચકલી માટે સુરક્ષિત ઘર બનાવી શકો છો.

પેરીનબેન કેપ્ટન: દાદાભાઈ નવરોજીના પૌત્રી, જેમણે આજીવન રાષ્ટ્રની સેવા કરી!

By Kishan Dave

દાદાભાઈ નવરોજીની પૌત્રી પેરિનબેન કેપ્ટન એક સ્વતંત્રતા સેનાની અને સમાજ સુધારક હતાં. તેમનો જન્મ 12 ઑક્ટોબર, 1888 ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવીમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેમણે 1919 થી ગાંધીજી સાથે કામ કરવાનું શરૂ કર્યું અને રાષ્ટ્રીય સ્ત્રી સભાના ગઠનમાં મહત્વની ભૂમિકા નિભાવી.

માત્ર 11,340માં ફરો દક્ષિણ ભારત, રેલવેના ખાસ પેકેજમાં છે રહેવા-જમવાની પણ વ્યવસ્થા

By Kishan Dave

ભારતીય રેલવેના આ 12 દિવસના ખાસ પેકેજમાં ટ્રેન ગુજરાતથી ઉપડી દક્ષિણ ભારત ફેરવશે. આ પેકેજમાં પ્રવાસીઓના રહેવાની, જમવાની અને ચા-નાસ્તાની જવાબદારી પણ IRCTCની જ રહેશે. તો કોરોનાકાળમાં ઘરે રહીને કંટાળ્યા હોય તો, ઓછા બજેટમાં ફરવાનો છે ગોલ્ડન ચાન્સ.

દ્વારકાના શિવરાજપુર બીચને મળ્યું આંતરરાષ્ટ્રીય બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ, આપે છે ગોવાને ટક્કર

By Kishan Dave

દ્વારકાના શિવરાજપુર બીચને સતત બીજા વર્ષે મળ્યું આંતરરાષ્ટ્રીય બ્લ્યૂફેગ સર્ટિફિકેટ. અદભુત સૌદર્ય ધરાવતો આ બીચ આજે ગોવાને પણ ટક્કર આપે છે.