Powered by

Latest Stories

Homeઅનમોલ ભારતીયો

અનમોલ ભારતીયો

To serve People, help people is a main nature of our India. There are many people who are working to help poor, uneducated and people who are not capable to raise. We can see real humanity in them.

મળો જાણીતા કાર્ટૂન શો 'છોટા ભીમ' ની લેખિકાને, જેને મળ્યો છે એમી અવોર્ડ

By Nisha Jansari

એમી અવોર્ડ જીતનાર સોનમ શેખાવતે શક્તિમાન એનિમેટેડ, છોટા ભીમ, માઈટી રાજૂ, ઑલ હેલ કિંગ, જુલિયન જેવા કાર્ટૂન શો લખ્યા છે.

400 સેક્સ વર્કર્સ માટે મસીહા બન્યા 70 વર્ષના અરૂપ દા, કોઈ ભૂખ્યુ ન સૂવે તેનું રાખે છે ધ્યાન

By Nisha Jansari

એક સમયે પોતે બહુ મુશ્કેલીઓ સહન કર્યા બાદ આજે લોકો માટે જીવે છે આ દાદા, શહેરમાં કોઈ ભૂખ્યુ ન સૂવે તેનું રાખે છે ધ્યાન

હોમ સ્ટે મારફતે બચાવ્યા વિપુપ્ત થઈ રહેલ બરફી ચિત્તાઓને, બે લદ્દાખીઓની અદભુત કહાની

By Vikara Services

રસપ્રદ વાત એ છે કે, તેમના અદભુત પ્રયત્નોના કારણે જ લદાખની જનતાને પણ આ બરફી ચિત્તા અંગે પ્રશિક્ષિત કરી શકાયા છે.

સ્ત્રી સન્માનની અનોખી ભાવના, સાસણગીરના આ રિસોર્ટમાં પેરન્ટ્સ સાથે આવતી કુંવારી દિકરીને રહેવા-ખાવાનું બિલકુલ ફ્રી

By Paurav Joshi

અહીં તમારી સાથે આવનાર કુંવારી બહેન કે દીકરી પાસેથી કોઈપણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો

1971: જ્યારે ભુજની 300 મહિલાઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કરી હતી વાયુસેનાની મદદ!

By Nisha Jansari

1971 યુદ્ધ: પરિવારની સુરક્ષાની ચિંતા કર્યાં વગર જ્યારે ભુજની 300 વીરાંગનાઓએ વાયુસેનાની મદદ કરી હતી

વૃક્ષારોપણ કરી ફોટો પડાવી લીધો? હવે મંજરી પાસેથી શીખો તેને ફળવાળું ઝાડ કેવી રીતે બનાવવું!

By Nisha Jansari

મંજરીએ અત્યાર સુધીમાં 3800 ઝાડ વાવ્યાં છે, જેમાંથી 80% સુરક્ષિત છે અને ઘણાં તો ફળ-ફૂલ પણ આપે છે.

પિતાના અંતિમ સમયમાં સાથે ન રહી શકવાના દુ:ખમાં રાજકોટની મહિલાએ શરૂ કરી નિરાધારોની સેવા

By Paurav Joshi

માર્કેટિંગ સાથે બીબીએ કરેલ જલ્પાબેનનાં કાર્યો અંગે આખુ રાજકોટ જાણે છે. ક્યાંય પણ કોઇ માનસિક અસ્વસ્થ વ્યક્તિ હોય કે અસહાય, તાત્કાલિક દોડી જાય છે જલ્પાબેન. તેમના જેવા જ કેટલાક નિસ્વાર્થભાવે સેવા કરતા લોકો પણ જોડાયા છે તેમની સાથે. તેઓ મળીને હવે અસહાય લોકોને આશરો આપવા શેલ્ટર હાઉસ ખોલવા પણ ઈચ્છે છે.

કચ્છની આ વ્યક્તિએ 971 માનસિક દિવ્યાંગોની સેવા કરી તેમના સ્વજનો સુધી પહોંચાડ્યા છે

By Mehulsinh Parmar

માનસિક દિવ્યાંગોની જ્યાં નિઃસ્વાર્થભાવે સેવા કરવામાં આવે છે તેવો કચ્છનો એક સેવાશ્રમ

એક સમયે પ્લેગમાં બરબાદ થયેલ સુરતની સિકલ બદલી છે દ્રઢ નિશ્ચયી આઈએએસ ઓફિસરે

By Nisha Jansari

1994 માં પ્લેગના કારણે લોકો બિસ્તરા-પોટલાં બાંધી ભાગ્યા હતા સુરતમાંથી, આ કમિશ્નરના કારણે આજે ફરીથી બેઠું થયું અને બન્યું સ્વચ્છ-સુંદર શહેર

એક શિક્ષકની પહેલથી 3 લાખ પ્લેટ ભોજનની બચત થઈ, 350 બાળકોની ભૂખ સંતોષાઈ રહી છે!

By Nisha Jansari

ચંદ્રશેખર પોતાના પુત્રનાં જન્મદિવસની પાર્ટીમાંથી પાછા ફરી રહ્યા હતા, રસ્તામાં કચરાની પેટીમાંથી બે બાળકોને ખાવાનું વીતા જોયા અને પછી...