એક સમયે માત્ર 100 રૂપિયામાં છૂટક મજૂરી કરતાં જયશ્રીબેન અને તેમની સખીઓ નારિયેળના રેસામાંથી અલગ-અલગ સુશોભનની વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બની છે. આ વર્ષે તેમના આ ઈકો ફ્રેન્ડલી ગણપતિને પણ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે.
Latest Stories
HomeAuthorsNisha Jansari
Nisha Jansari
વાંચન અને લેખનની શોખીન નિશા જનસારીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાથી લિંગ્વિસ્ટિક્સમાં માસ્ટર્સ કર્યું છે. લેખનની સાથે-સાથે નિશાને પ્રકૃતિની નજીક હોય તેવી જગ્યાઓ પર ફરવાનો બહુ શોખ છે.