માત્ર બે કારીગરો સાચવી રહ્યા છે કચ્છની નામદા કળા. અકબરના સમયથી જાણીતી બનેલ આ કળા આજે લુપ્ત થવાના આરે છે. દેશ અને ગુજરાતની ઓળખ સમાન હોવા છતાં કારીગરોને પૂરતી રોજી મેળવવાના પણ ફાંફા છે.
સૂર્યશક્તિ દ્વારા મીઠું પકવવાની રીતથી કચ્છના નાના રણના અગરિયાઓની આવકમાં થયો વધારો તો સાથે સાથે પર્યાવરણને પણ થયો ખુબ સારો એવો ફાયદો. આજે અગરિયાઓને મહિને 30-35 હજારની બચત થાય છે
દાદાભાઈ નવરોજીની પૌત્રી પેરિનબેન કેપ્ટન એક સ્વતંત્રતા સેનાની અને સમાજ સુધારક હતાં. તેમનો જન્મ 12 ઑક્ટોબર, 1888 ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવીમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેમણે 1919 થી ગાંધીજી સાથે કામ કરવાનું શરૂ કર્યું અને રાષ્ટ્રીય સ્ત્રી સભાના ગઠનમાં મહત્વની ભૂમિકા નિભાવી.