મુંબઇ સ્થિત ઉર્મિલા આશેર તેમના પૌત્ર હર્ષ સાથે ગુજરાતી નાસ્તા માટેનું સ્ટાર્ટઅપ 'ગુજ્જુ બેન ના નાસ્તા' ચલાવે છે, જે અથાણાં, થેપલા, ઢોકળા, પુરણ પોળી, હલવો, સાબુદાણા ખીચડી, ફરાળી પેટીસ અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ વેચે છે.
હીરાલાલ કાશીદાસ ભજીયાવાલાએ 1990 ના દાયકામાં જે શરુઆત કરી હતી, આજે પણ તે જ છે, એ જ વાનગીઓ, એ જ સ્વાદ. આજે પણ તેઓ મુંબઈ અને દેશ-વિદેશના ગ્રાહકોને ઉંધિયુ, ઢોકળાં, ફાફડા, જલેબી જેવી વાનગીઓના દિવાના બનાવે છે.