Powered by

Latest Stories

HomeTags List Terrace gardening

Terrace gardening

સ્વાસ્થ્ય માટે ડૉક્ટર કપલ બન્યું ખેડૂત, ધાબામાં 3 લેયરમાં વાવ્યાં 30+ શાક, 10+ ફળ અને ઔષધીઓ

By Mansi Patel

સુરતનું આ ડૉક્ટર કપલ છેલ્લા ચાર વર્ષથી ધાબામાં ફળ, શાકભાજી અને ઔષધીઓની ઑર્ગેનિક ખેતી કરે છે. તેના માટે ખાતર પણ ઘરે કિચનવેસ્ટમાંથી જ બનાવે છે.

મુંબઈ જેવા મહાનગરમાં આ સોસાયટી બની શ્રેષ્ઠ ઉદાહરણ, જેકફ્રુટથી લઈને નારિયેળી સુધીના 41 ઝાડ-છોડ છે અહીં

By Mansi Patel

દર વર્ષે 600 નારિયેળ, 900 કેરી, 40 કિલો જાંબુ અને જેકફ્રૂટનું ઉત્પાદન થાય છે મુંબઈની આ સોસાયટીમાં, 86 ફ્લેટોનાં રહીશો માણે છે તેનો આનંદ

છોડમાં હોય ઈયળ કે જીવાતની સમસ્યા તો કરો આ કુદરતી ઉપાય, ઉકેલ છે તમારા રસોડામાં જ

By Nisha Jansari

બહુ મહેનતે વાવેલ છોડમાં ક્યારેક ઈયળ કે જીવાત પડી જાય ત્યારે બહુ દુ:ખ થતું હોય છે, તેના છૂટકારા માટે રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરવાની જરૂર નથી, સમાધાન તમારા રસોડામાં જ છે, જાણો અમદાવાદનાં ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી.

તાજા ફળો માટે નથી જતા બજાર, ધાબામાં જ છે જામફળ, દાડમથી લઈને જાંબુ,ચીકુના ઝાડ

By Kaushik Rathod

બિહારના પટના નિવાસી મનોરંજન સહાય છેલ્લા 30 વર્ષથી ગાર્ડનિંગ કરી રહ્યા છે અને તેમણે તેમના ટેરેસ પર 500 થી વધુ વૃક્ષો અને છોડ રોપ્યા છે.

લોટના થેલા અને ચાનાં પેકેટમાં વાવે છે છોડ, દર મહિને લાખો લોકોને યૂટ્યૂબ પર આપે છે ટ્રેનિંગ!

By Nisha Jansari

"એક સમયે મારા ઘરની સામે એક તળાવ હતું, જેમાં લોકો કચરો ફેંકતા હતા. ત્યારબાદ મારા પિતાએ તેમાં માટી ભરી ત્યાં ફળવાળાં ઝાડ વાવ્યાં, ધીરે-ધીરે આ સીલસીલો વધતો ગયો. આજે અમે કેરી, જામફળ, દાડમ જેવાં ફળવાળાં ઝાડની સાથે-સાથે ગળો, કાલાબાંસા, થોર જેવા ઘણા ઔષધીય છોડની ખેતી પણ કરીએ છીએ." - અપ્રતી સોલંકી

પર્વતોમાં નહીં, બેંગલુરૂ શહેરમાં પોતાની બાલકનીમાં ઉગાડી રહ્યા છે સફરજન, જાણો કેવી રીતે

By Mansi Patel

57 વર્ષીય કૉન્સેપ્ટ આર્ટિસ્ટ અને ફોટોગ્રાફર વિવેક વિલાસિની, તેમના ઘરની બાલકનીમાં જ સફરજન, એવાકાડો જેવાં ફળો ઉગાડે છે.

શરૂઆત ફુદિનો ઉગાડવાથી કરી, આજે કપલ ચલાવે છે પોતાનો ગાર્ડન સ્ટોર, ટર્નઓવર 50 લાખ

By Harsh

ગોવાના રહેવાસી યોગિતા મહેરા અને કરણ મનરાલ છેલ્લા 13 વર્ષથી ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ કરે છે. તેની સાથોસાથ તેઓ ‘ગ્રીન ઇસેન્સિયલ’ નામે પોતાનો ગાર્ડન સ્ટોર પણ ચલાવે છે. જેના અંતર્ગત સંખ્યાબંધ લોકોને સુંદર ગાર્ડન બનાવવામાં મદદ કરી છે.

શું ચોમાસામાં મચ્છરનાં ત્રાસથી પરેશાન છો? આજે જ ઘરમાં વાવો આ 'મચ્છર ભગાડતા છોડ'

By Mansi Patel

જો તમારા ઘરમાં આ 5 પ્લાન્ટ્સ લગાવશો તો જોજનો દૂર રહેશે મચ્છરો, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક આ છોડ