વાંચો એક એવા પરિવારની કહાની, જેણે છેલ્લા એક દાયકાથી બજારમાંથી કોઈ પ્રકારનાં શાકભાજી ખરીધ્યાં નથી, જમીન નહોંતી તો ધાબામાં જ શરૂ કરી ઑર્ગેનિક ફળ-શાકભાજીની ખેતી.
મેથીનો ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે તેનો ઉપયોગ ડાયાબિટીસ, આર્થરાઇટિસ, જેવી બીમારીઓની સારવાર માટે પણ કરવામાં આવે છે. મેથીને ઘરે જ ઉગાડવી ખૂબ જ સરળ છે. કારણ કે તેને વધારે ખાતર કે પાણીની પણ જરૂર નથી રહેતી.