એકમાત્ર ગુજરાતમાં બચેલી આ કળા એક કારીગર 19મી સદીમાં અંદામાન જેલમાંથી શીખી લાવેલાશોધBy Kishan Dave15 Feb 2022 09:26 ISTએક સમયે ભરૂચની સુજની કળાની 100 હાથશાળ ધમધમતી હતી અને દેશ-વિદેશમાં તેની માંગ હતી, ત્યારે આજે માત્ર એક કારીગર મથી રહ્યો છે તેને બચાવવા.Read More