Powered by

Latest Stories

HomeTags List plantation at public places

plantation at public places

મંદિરમાં પડેલા ફૂલો અને પાંદડામાંથી ખાતર બનાવીને, જાહેર સ્થળોએ રોપે છે છોડ

By Milan

દિલ્હીના દેવરાજ અગ્રવાલ, વ્યવસાયે વકીલ અને સાથે જ પ્રકૃતિ પ્રેમી છે. તેમણે ભગવાનને ચડાવેલા મૃત પાંદડા અને ફૂલોનો સારો ઉપયોગ કરવા માટે રોપાઓ ઉગાડવાનું શરૂ કર્યું અને અત્યાર સુધી તેમણે જાહેર સ્થળો અને ઉદ્યાનોમાં સેંકડો રોપાઓ રોપ્યા છે.