Powered by

Latest Stories

HomeTags List kanaiyalal maneklal munshi information

kanaiyalal maneklal munshi information

જુનાગઢ અને હૈદરાબાદના ભારતમાં વિનિકરણ માટે આ ગુજરાતી લેખકે આપ્યો હતો સરદાર પટેલને સાથ

By Kishan Dave

કનૈયાલાલ માણેકલાલ મુનશી જેને હજી પણ ઘણા લોકો ક.મા.મુનશી તરીકે સંબોધે છે તે એક એવું બહું આયામી વ્યક્તિત્વ હતું કે તેમના દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યોનો આપણે પરિચય મેળવીએ ત્યારે થાય કે ગુજરાતની પાવન ભૂમિ પર જન્મ લેનાર તેઓ ખરેખર કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા.