શહીદ નાયક દીપક નૈનવાલની પત્ની જ્યોતિ નૈનવાલ તાજેતરમાં ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાંથી ઓફિસર તરીકે સ્નાતક થયા છે. તેમની આ પ્રેરણાદાયી કહાની ઈન્ટરનેટ અને મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે કેટલાક એવા લોકોનો પણ અમૂલ્ય ફાળો છે, જેમણે આર્મીમાં ન હોવા છતાં આપી છે સેવાઓ, આવા જ ભુજના એક સજ્જન વિશે જણાવી રહ્યા છીએ આજે અમે.
1965 અને 1971 ના યુદ્ધમાં ભારતને જીતાડવામાં મફત્વનો ફાળો છે બનાસકાંઠાના આ રબારી જાસૂસનો, પગલાંના નિશાન જોઇને સૂંઘી લેતા કેટલા ઘુસણખોરો છે, તેમની સાથે કેટલો સામાન છે અને કઈ બાજુ ગયા છે