દેશના આ નાનકડા ગામમાં 5 વર્ષ પહેલાં રસોઈ માટે ચૂલાનો ઉપયોગ થતો હતો અને બાળકોને ભણવા માટે રાત્રે લાઈટ મળવી મુશ્કેલ હતી. આજે આખા આદિવાસી ગામની કિસ્મત બદલાઈ ગઈ.
ભાર વગરનું ભણતર આપે છે IIT બોમ્બેના પીએચડી બ્રિજેશભાઈ, અહીં બાળકોને ગુરૂકૂળ સ્ટાઇલ ટ્રેનિંગથી લઈને હાઈટેક લેબની સુવિધા પણ આપવામાં આવે છે. બાળકોને અપાય છે જાતે જ વાવેલું ઑર્ગેનિક ભોજન. આવી શકે છે કોઈપણ ઉંમર કે વર્ગનું બાળક.