ભારતીય વન સેવાની અધિકારી કલ્પના કે અને એમ ગીતાંજલિએ કાળા હરણને બચવવા માટે શું ઉપાય કરવા જોઈએ તે માટે ઘણી મહેનત કરી. પોતાના બે વર્ષના કાર્યકાળમાં આ બંને અધિકારીઓએ કાળા હરણના સંરક્ષણ માટે ઘણી પહેલો કરી. તેમના આ પ્રયાસોને IFS એસોસીએશને પણ માન્યતા આપી દીધી.