સતત વધી રહેલ કોરોના સંક્રમણમાં કોઈ પાસે ઊભું રહેવા પણ તૈયાર નથી હોતું ત્યાં અમદાવાદના આ વ્યાપારી રોજના લગભગ 1200 કોરોના પેશન્ટ અને કૉરન્ટાઈન લોકોને ઘરે-ઘરે જઈને પહોંચાડે છે ટિફિન
કોરોનાના સંક્રમણકાળમાં ઘણા લોકોના ધંધા બંધ થયા, જેમાંના એક ચેતનભાઈ પણ છે. લૉકડાઉનના કારણે વર્ષો જૂનો ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો ધંધ બંધ કરી ગૌસેવા અને લોકોને ઓર્ગેનિક દૂધ-ઘી ખવડાવવાના હેતુથી શરૂ કરી ગૌશાળા.