માતા અને પડોશીનું કોઈપણ પ્રકારના વ્યસન વગર પણ કેન્સરના આરણે અવસાન થતાં સુરતના યુવાને કેમિકલયુક્ત ફળ-શાકભાજીથી છૂટકારો મેળવવા શરૂ કર્યું કિચન ગાર્ડનિંગ. જરા પણ ખર્ચ વગર મેળવે છે તાજાં ફળ-શાકભાજી.
આ દંપતિને ગાર્ડનિંગનો એવો તો શોખ લાગ્યો કે, ધાબામાં વૉટર પ્રૂફિંગ કરાવી આખા ધાબામાં પાથરી દીધી માટી અને વાવ્યાં 100+ ઝાડ-છોડ. કમળ વાવવા ધાબામાં જ બનાવ્યું નાનકડું તળાવ પણ.