Powered by

Latest Stories

HomeTags List Freedom Fighters Of India

Freedom Fighters Of India

પેરીનબેન કેપ્ટન: દાદાભાઈ નવરોજીના પૌત્રી, જેમણે આજીવન રાષ્ટ્રની સેવા કરી!

By Kishan Dave

દાદાભાઈ નવરોજીની પૌત્રી પેરિનબેન કેપ્ટન એક સ્વતંત્રતા સેનાની અને સમાજ સુધારક હતાં. તેમનો જન્મ 12 ઑક્ટોબર, 1888 ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવીમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેમણે 1919 થી ગાંધીજી સાથે કામ કરવાનું શરૂ કર્યું અને રાષ્ટ્રીય સ્ત્રી સભાના ગઠનમાં મહત્વની ભૂમિકા નિભાવી.