કોરોનાકાળના કારણે આપણે બધાંએ બે વાર લૉકડાઉનનો સામનો કર્યો છે. જેના કારણે ઘણા પરિવારોને આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો છે ત્યાં આ રેસિપિઝ વાંચ્યા બાદ તમારે વધેલ વાનગીઓ નહીં ફેંકવી પડે ડસ્ટબીનમાં. બચાવ થશે અનાજ અને પૈસા બંનેનો.
ગુજરાતની સાથે-સાથે આખા દેશમાં નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવરાત્રીમાં ઘણા લોકો 9 દિવસના ઉપવાસ કરતા હોય છે. નવરાત્રી દરમિયાન ઉપવાસમાં પણ શરીરને પૂરતું પોષણ જળવાઇ રહે એ માટે અમે તમારા માટે લાવ્યા છીએ સેલિબ્રિટી શેફ શિવાની મેહતાની ખાસ રેસિપિ, બીટરૂટના લાડું