Powered by

Latest Stories

HomeTags List Farmer India

Farmer India

'હરણ' બચાવવા ખેડૂતે સમર્પિત કરી પોતાની 50 એકર જમીન, હરણની સંખ્યા 3 થી વધીને થઈ 1800!

By Kishan Dave

તમિલનાડુના એક ખેડૂત આર ગુરુસામીએ આસપાસના વિસ્તારમાં કેટલાક ભટકતા હરણોની સંભાળ રાખવા માટે તેમની મોટાભાગની પૈતૃક જમીન છોડી દીધી હતી. આજે, નજીકના જંગલમાં પાણી અને ખોરાકની અછત વચ્ચે પણ, તેમની જમીન 1,800 થી પણ વધુ હરણો માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. એટલું જ નહીં, આ હરણો માટે ખેતરમાં તળાવો પણ બનાવડાવ્યાં.