વિજય પાટીદારમ નીતા દીપ બાજપેઈ અને અર્જુન પાટીદારે મળીને 'ગોશિલ્પ એન્ટરપ્રાઈઝ' ની શરૂઆત કરી છે, જેમાં તેઓ ગાયના છાણમાંથી મૂર્તિઓ અને બીજી ઘણી ટકાઉ હોમ ડેકોર વસ્તુઓ બનાવે છે. ઘણી મહિલાઓને મળવા લાગ્યો છે રોજગાર.
લોકોને યોગ્ય પોષણ મળે તે માટે ઈન્દોરના ડૉ. પૂજા વિવિધ પ્રકારનાં ઑર્ગેનિક મશરૂમ્સ પરાલીમાં ઉગાડે છે અને બજારમાં લોકો સુધી પહોંચાડે છે, જેથી ખેડૂતોને પરાલી બાળવી ન પડે અને વધેલા સ્ટબલમાંથી જ ઈકો-ફ્રેન્ડલી વાસણો પણ બનાવે છે આ મહિલા.