પ્રાકૃતિક ખેતી એ ભારતનું ભવિષ્ય બનવા જઈ રહી છે. આજે ઘણા નવ યુવાનો અને યુવતીઓ સારો એવો પગાર આપતી નોકરીઓ છોડીને જૈવિક ખેતી તરફ પણ પ્રયાણ કરી રહ્યા છે. પાટણના તન્વીબેનએ પણ મધમાખી ઉછેર દ્વારા મધના ઉત્પાદનનું વેચાણ કરી આ દિશા તરફ પ્રયાણ કર્યું છે.
આજકાલ લોકો પોતાની જરૂરિયાતનો સામાન મંગાવવા માટે ઓનલાઈન પ્લેટફોર્મની મદદ લે છે. તો તમે અમદાવાદનાં નયનાબેન લિયાની જેમ ઑનલાઈન રિસેલર બની ઘરે બેઠાં સારી કમાણી કરી શકો છો.