આ ગ્રીન વૉરિયરે કચરાથી ભરેલ સરોવરને સાફ કર્યું, ઉગાડ્યા 8000 કરતાં વધુ ઝાડ-છોડઅનમોલ ભારતીયોBy Nisha Jansari07 Apr 2021 04:01 ISTમુંબઈના ધર્મેન્દ્ર કર પર્યાવરણ સંરક્ષક છે. તેમણે ઓડિશા અને મુંબઈમાં અત્યાર સુધીમાં 8000 કરતાં પણ વધારે ઝાડ-છોડ વાવ્યાં છે અને મુંબઈનું ખારઘર સરોવર સાફ કરી તેને સંરક્ષિત કર્યું છે. આ માટે તેમને 'વૉટર હીરો 2020' અવોર્ડ પણ મળ્યો છે.Read More
ત્રણ મિત્રોનું અનોખું આવિષ્કાર, પ્રદૂષણના કાળા ધુમાડામાંથી હવે બનશે પેન અથવા પ્રિંટરની સ્યાહી!શોધBy Nisha Jansari05 Mar 2021 04:08 ISTધુમાડા અને પ્રદૂષણને કારણે એક સાથે 13 ગાડીઓ અથડાઈ હોવાના સમચાર સાંભળીને આ મિત્રોએ તેનો ઉકેલ લાવવાનો કર્યો વિચારRead More
12 પાસ ખેડૂતો બનાવી 'સ્વર્ગારોહણ' ભઠ્ઠી, માત્ર 70 થી 100 કિલો લાકડાંથી થઈ જશે અગ્નિ સંસ્કારશોધBy Nisha Jansari07 Jan 2021 04:02 ISTએક વિઘા જમીનમાં 60 ટન લાકડાં થાય છે, જેના હિસાબે, સ્વર્ગારોહણમાં અગ્નિ સંસ્કાર કરવાથી 100 વિઘા સુધીનાં જંગલ બચાવી શકાય છે.Read More