Powered by

Latest Stories

Homeજાણવા જેવું

જાણવા જેવું

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાંની એક પાટણની 'રાણી કી વાવ' છે ભારતનું 'સ્વચ્છ આઈકોનિક પ્લેસ' પણ

By Kishan Dave

તમારામાંથી ઘણા લોકોએ રાણી કી વાવ તો જોઈ જ હશે, પરંતુ શું તમે જાણો છો કે તેને કોણે બંધાવી અને તેનું ઐતિહાસિક અને આર્કિટેક્ચરલ મહત્વ?

ઉચ્ચ અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેવા ઈચ્છતા હોવ તો જોઈ લો આ બાબતો, થશે ઘણા ફાયદા

By Kishan Dave

એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના, વિદ્યાર્થીઓના લાભ માટે એક વ્યવસ્થિત પહેલ, ભવિષ્યમાં મળશે તેના બીજા પણ ઘણા ફાયદા

Udan Crematorium: દેશનું પહેલું એવું ‘સ્મશાન’, જ્યાં જવાથી લોકો ડરતા નથી

By Mansi Patel

ગુજરાતના અમલસાડમાં વર્ષો જૂના સ્મશાનને વર્ષ 2020 માં નવું રૂપ આપવામાં આવ્યું. અહીંની બે એકર જમીનમાં પહેલાં માત્ર સ્મશાન હોવાથી મોટાભાગની જમીનનો ઉપયોગ થતો જ નહોંતો, પરંતુ હવે અહીં ખૂબજ સુંદર ગાર્ડન પણ છે અને શહેરના લોકો સમય પસાર કરવા આવે છે.

બસમાં મુસાફરી કરતા હોવ અને રાહ જોવામાં કલાકો વેડફાતા હોય તો આ રીતે ટ્રેક કરો તમારી બસ

By Kishan Dave

બસમાં ભાગ્યે જ મુસાફરી કરતા હોવ કે નિયમિત આ એપ તમારા માટે બહુ કામની છે. જેમાં તમે તમારા રુટની બધી જ બસો અને તેમના સમયની સાથે-સાથે તે અત્યારે ક્યાં પહોંચી તે પણ જાણી સકશો.

જુઓ : નાળિયેરના કાછલામાંથી સરળ & સુંદર, પર્યાવરણને અનુકૂળ પ્લાન્ટર કેવી રીતે બનાવવું

By Kishan Dave

જરૂર છે માત્ર સરળ રીત અને એક પહેલ: એક સરળ રીતથી બનાવી શકાય છે ખૂબજ સુંદર અને કુદરતી પ્લાન્ટર્સ, ઘરની શોભા વધવાની સાથે શુદ્ધ હવા પણ મળશે.

માત્ર 6 વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરનાર સરિતા જોશીને પદ્મશ્રી, મૂળ મરાઠી પણ ગુજરાતને બનાવી કર્મભૂમિ

By Kishan Dave

માત્ર 6 વર્ષની ઉંમરે એક્ટિંગમાં ડગ માંડનાર સરિતા જોડીએ તેમના 6 દાયકા લાંબા એક્ટિંગ કરિયરમાં ગુજરાતી, મરાઠી, હિન્દી અને મારવાડીમાં લગભગ 15,000 શોમાં અભિનય કર્યો છે અને દર્શકોના દિલમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે.

આ અમદાવાદી મહિલાના પ્રયત્નોથી મિલકામદારોનું વેતન 35% વધ્યું, બન્યાં દેશનાં પહેલાં મહિલા ટ્રેડ યુનિયન નેતા

By Kishan Dave

અમદાવાદનાં સમૃદ્ધ સારાભાઈ પરિવારમાં જન્મેલ અનસુયાબેન જીવનભર લડ્યાં વંચિતો અને ગરીબો માટે. ગાંધીજીના પગલે ચાલતાં તેમણે મિલ કામદારોના વેતનમાં પણ 35% ટકાનો વધારો કરાવ્યો હતો અને બીજાં ઘણાં મહત્વનાં કામ કર્યાં.

આ પદ્મશ્રી ખેડૂતે 3 લાખ વૃક્ષો વાવવા આખુ જીવન સમર્પિત કર્યું, 30 વર્ષથી બચાવે છે જંગલો

By Kishan Dave

તાજેતરમાં જ પદ્મશ્રી અવૉર્ડ આપવામાં આવ્યા તેમાં એક નામ રાજસ્થાનના હિમ્મતરામ ભાંભુનું પણ છે જેમણે તેમના જિલ્લામાં 3 લાખ કરતાં વધારે વૃક્ષો વાવવા અને પ્રાણીઓ-પક્ષીઓના જીવ બચાવવા આખુ જીવન ખર્ચી નાખ્યું.

કોણ છે પદ્મશ્રીથી સન્માનિત મહિલા, પગમાં ચપ્પલ નહીં, માત્ર સાડીમાં લપેટાયેલ અમૂલ્ય નારી

By Nisha Jansari

બાળપણમાં જ પિતાનું અવસાન થયું, 11 વર્ષની ઉંમરે લગ્ન થયાં, પરંતુ તેમનું પણ નિધન થયું. દુ:ખ અને એકલતાને ભૂલવા ઝાડ છોડ વાવવાનાં શરૂ કર્યાં. આજ સુધીમાં ક્યારેય શાળાનું પગથિયું ન ચડનાર તુલસી ગૌડા વાવી ચૂક્યાં છે 1 લાખ કરતાં વધારે ઝાડ. રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીથી સન્માન થતાં જ આજે દુનિયાભરમાં જાણીતાં બન્યાં છે.

કચ્છની વર્ષો જૂની કળા છે લુપ્ત થવાના આરે, આખા ગુજરાતમાં માત્ર બે કારીગરો સાચવે છે આજે

By Kishan Dave

માત્ર બે કારીગરો સાચવી રહ્યા છે કચ્છની નામદા કળા. અકબરના સમયથી જાણીતી બનેલ આ કળા આજે લુપ્ત થવાના આરે છે. દેશ અને ગુજરાતની ઓળખ સમાન હોવા છતાં કારીગરોને પૂરતી રોજી મેળવવાના પણ ફાંફા છે.