Powered by

Latest Stories

Homeરસધારા ગુજરાતની

રસધારા ગુજરાતની

Famous Guajarati poets and Writers

જુનાગઢ અને હૈદરાબાદના ભારતમાં વિનિકરણ માટે આ ગુજરાતી લેખકે આપ્યો હતો સરદાર પટેલને સાથ

By Kishan Dave

કનૈયાલાલ માણેકલાલ મુનશી જેને હજી પણ ઘણા લોકો ક.મા.મુનશી તરીકે સંબોધે છે તે એક એવું બહું આયામી વ્યક્તિત્વ હતું કે તેમના દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યોનો આપણે પરિચય મેળવીએ ત્યારે થાય કે ગુજરાતની પાવન ભૂમિ પર જન્મ લેનાર તેઓ ખરેખર કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા.

જેલમાં જતી વખતે આ ગુજરાતીને ગાંધીજીએ બનાવ્યા હતા વારસદાર

By Kishan Dave

ગાંધીજીના જીવનમાં મહાદેવભાઈ દેસાઈનું એટલું બધું મહત્વ હતું કે, પંજાબમાં અંગ્રેજોએ તેમની ધરપકડ કરી ત્યારે વારસદાર મહાદેવભાઈ દેસાઈને બનાવ્યા હતા. ગાંધીજીનો પડ્યો બોલ ઝીલતા તેઓ.

મિત્રો સાથે માઉન્ટ આબુ જાતે ચડ્યા બાદ ચંદ્રોદયના દર્શને ઉમાશંકર જોશીને બનાવ્યા કવિ, લખી પહેલી કવિતા

By Kishan Dave

ઈડરના રજવાડામાં ભણ્યા બાદ બ્રિટિશ શાસન અંતર્ગત અમદાવાદમાં આગળનું ભણવા આવ્યા બાદ સાહિત્ય સાથે પરિચય થયો ઉમાશંકરનો. જેમની ગણના થાય છે ગુજરાતના મહાન સાહિત્યકારોમાં.