નિત્યાનંદ અને તેમની પત્ની રમ્યાએ તેમની બે એકર જમીન પક્ષીઓને સમર્પિત કરી દીધી. જ્યાં તેમણે પક્ષીઓ માળો બાંધી શકે તેવાં ઝાડ અને તેમને ખોરાક મળી રહે તેવાં ફળાઉ વૃક્ષો વાવ્યાં. પક્ષીઓને નહાવા અને પાણી પીવાની માળા માટે પણ ખાસ વ્યવસ્થા કરી. હવે લોકોને કરે છે જાગૃત.
Latest Stories
HomeAuthorsMansi Patel
