Powered by

Latest Stories

HomeTags List અશોક ચક્રધારી

અશોક ચક્રધારી

કુંભારે બનાવ્યો 24 કલાક સતત ચાલતો જાદુઇ દિવો, આખા દેશમાંથી આવ્યા ઓર્ડર

By Nisha Jansari

આપણો દેશ વિવિધ વિદ્યાઓમાં પારંગત હુનરશાળીઓનું જાણીતું ક્ષેત્ર છે. સંભાગના કોંડાગાંમ જિલ્લામાં મસૌરા ગ્રામ પંચાયતના કુંભાર પરામાં રહેતા અશોક ચક્રધારીએ એક જાદુઇ દિવો બનાવ્યો છે, જેની માંગ આખા દેશભરમાંથી આવી છે. આ દિવાને ખરીદવા માટે દિલ્હી, મુંબઈ, ભોપાલ વગેરે જગ્યાઓથી આવવા લાગ્યા છે.