અમદાવાદનો આ રિક્ષાવાળો ચાલે છે ગાંધીજીના પગલે, સવારી બાદ ગ્રાહકને એક બોક્સ આપે છે, જેમાં પેસેન્જરે તેના પછી આવનાર વ્યક્તિ માટે જેટલા પણ રૂપિયા આપવા હોય એટલા જ આપવાના
વર્ષો સુધી અંબાપુર ગામના લોકો તળાવ પાસે જ કચરો ફેંકતા હતા. વિદ્યાર્થીઓના એક ગૃપ દ્વારા અહીં ત્રણ સ્ટેજનો પ્રોગ્રામ રજૂ કરતાં કચરાનું વૈજ્ઞાનિક રૂપે વ્યવસ્થાપન કરવામાં આવ્યું.