મિત્રનું ફેફસાંની બીમારીથી મૃત્યુ થતાં તેના મિત્રો યાદગીરી રૂપે ઊંજામાં વર્ષ 2013 થી ચલાવે છે ફ્રી ઑક્સિજન બેન્ક. એટલું જ નહીં પોતે દિવ્યાંગ હોવા છતાં દિવ્યાંગોને સક્ષમ બનાવવા ખાસ કેર સેન્ટર ચલાવે છે લાલાભાઈ.
કોવિડ-19 થી બચવા માટે કે ઑક્સિજન લેવલ વધારવા માટે, વૉટ્સએપ પર ઘણા ઘરેલૂ નૂસખા ફૉરવર્ડ કરવામાં આવે છે. શું તે ખરેખર એટલા કારગર છે? જાણો આ બાબતે ડૉક્ટરનું શું કહેવું છે?