પંજાબના વકીલના ઘરમાં થયેલ કેટલીક ઘટનાઓના કારણે તેમને બેચેન બનાવી દીધા. વકાલત છોડી શરૂ કરી જૈવિક ખેતી. 20 એકર જમીનમાં બનાવ્યું ખેતીનું એવું મોડેલ કે દરેક ખેડૂત માટે બન્યા આદર્શ.
સુરતીઓનો શિયાળો સૂરતી પાપડી વગર અધૂરો ગણાય, ત્યાં ઉષાબેનના ખેતરની પાપડી માટે લોકો સીધા ખેતરે પહોંચી જાય છે. દેશ-વિદેશથી એડવાન્સમાં મળે છે ઓર્ડર. ખેતરે આવનારને મળે છે ઊંબાડિયાનો લાભ.
માત્ર 10 પાસ ખેડૂત અશ્વિનભાઈ સંપૂર્ણપણે જૈવિક ખેતી કરે છે અને હળદરનું ઉત્પાદન કરે છે. હળદર સૂકવવવા સોલર ડ્રાયર પણ જાતે જ બનાવ્યું અને ગુજરાતના ખૂણે-ખૂણે સુધી નજીવા ભાવમાં લોકો સુધી પહોંચાડે છે શુદ્ધ ઑર્ગેનિક હળદર અને અન્ય ઉત્પાદનો.