PHD નો અભ્યાસ કરી રહેલા વિશાલ અગ્રવાતે 25 વર્ષની ઉંમરમાં ફળ ઉપાડવાથી લઈને લણણી માટે કર્યા આ 5 જબરદસ્ત સંશાધનો, ખેડૂતોની મહેનત અને ખર્ચ બંનેમાં થશે ઘટાડો
છોટા ઉદયપૂરના એક સામાન્ય ખેડૂતે બનાવ્યાં છાણના એવાં કૂંડાં કે, નર્સરીમાં જરૂર ન પડે પ્લાસ્ટિકની પોલિથીનની. વધુમાં આ કુંડાં છોડ અને માટી માટે ખાતરનું કામ પણ કરે છે અને પર્યાવરણને નુકસાન થતું પણ અટકાવે છે.