બોટાદના રિટાયર્ડ ગવર્નમેન્ટ ઑફિસરનો મોટાભાગનો સમય સ્મશાનમાં પસાર કરે છે. તેમના જ પ્રયત્નોથી જ એક સમયનું વેરાન સ્મશાન અત્યારે બની ગયું છે ફરવાલાયક સ્થળ. દર રવિવારે કૂતરાંને ખવડાવે છે 5 મણ લોટના લાડુ.
એક લીમડો કાપવો પડ્યો ત્યાં પક્ષીઓના વસવાટ અને ખોરાક માટે વાવી સંખ્યાબંધ જામફળી, ચીકુડી અને ઉમરા, ઘરમાં બધી સુખ-સુવિધાઓ હોવા છતાં નથી ભરવું પડતું લાઈટબિલ, આંગળમાં છાંયડા માટે પણ છે દ્રાક્ષ અને મધુમાલતીનો માંડવો.