Powered by

Latest Stories

Homeઅનમોલ ભારતીયો

અનમોલ ભારતીયો

To serve People, help people is a main nature of our India. There are many people who are working to help poor, uneducated and people who are not capable to raise. We can see real humanity in them.

ભોજનમાં પતરાવળીનો ઉપયોગ વધારવા માટે રંગ લાવી ડોક્ટરની મહેનત, 500+ પરિવાર જોડાયા

By Nisha Jansari

અનોખો હોય છે 'પતરાવળી'માં ભોજનનો સ્વાદ, ભૂલાયેલી પરંપરા જીવંત કરવા રંગ લાગી ડોક્ટરની મહેનત

લોકડાઉનમાં ગુમાવી નોકરી, હવે 'નકામા ઘાસ'માંથી ચા બનાવી કરે છે લાખોની કમાણી

By Nisha Jansari

હું દિલ્હીથી નિરાશ થઈને પોતાના ગામમાં આવ્યો હતો ત્યારે કામની શોધમાં જ હતો. આ દરમિયાન મારુ ધ્યાન બિચ્છૂ ઘાસ પર ગયું. જેનો ઉપયોગ ગામના વૃદ્ધ વડીલો શરદી-તાવમાં કરતા હતાં. તે સમયે કોરોના વાયરસનો કહેર પણ વધતો જતો હતો. બજારમાં આ રીતના ઔષધિય ઉત્પાદનની માગ પણ વધતી જતી હતી. જેથી મને બિચ્છુ ઘાસથી હર્બલ ટી બનાવવાનો વિચાર આવ્યો હતો.'

એક IPS અધિકારી આવા પણ: પોલીસની ફરજની સાથે-સાથે એક ડૉક્ટર, શિક્ષક, સમાજ સેવી તરીકે આપે છે સેવા

By Nisha Jansari

ફ્રી UPSC ક્લાસથી લઈને નશાના રવાડે ચડી ગયેલા લોકોની સારવાર, નોકરીથી પર જઈને કામ કરે છે આ IPS ઓફિસર

62 વર્ષની ઉંમરે આ સુરતનાં દાદી 250 બાળકોને માટે જાતે જ પૌષ્ટિક ભોજન બનાવી જમાડે છે

By Nisha Jansari

62 વર્ષની ઉંમરે સુરતનાં મીનાબેન અને તેમના પતિ અતુલભાઈ રોજ 250 બાળકોને જાતે જ બનાવેલું પૌષ્ટિક ભોજન પહોંચાડે છે. સાથે-સાથે જરૂરિયાતમંદ મહિલાઓ અને સરકારી શાળાની બાળકોને સેનેટરી પેડ સાથે આંતરવસ્ત્રો પહોંચાડે છે

#Scam1992: એ મહિલા પત્રકાર જેણે હર્ષદ મહેતાના 500 કરોડના કૌભાંડને પાડ્યું હતું બહાર

By Nisha Jansari

શેરબજારમાં ખળભળાટ મચાવી દેનારા હર્ષ મહેતાના કૌભાંડને દુનિયા સામે લાવનારા સુચેતા દલાલના પુસ્તક પરથી બની વેબ સીરિઝ