Powered by

Latest Stories

Homeઅનમોલ ભારતીયો

અનમોલ ભારતીયો

To serve People, help people is a main nature of our India. There are many people who are working to help poor, uneducated and people who are not capable to raise. We can see real humanity in them.

વડોદરા: દરરોજ 300 જરૂરિયાદમંદ લોકોનું પેટ ઠારે છે 84 વર્ષના નર્મદાબેન!

By Nisha Jansari

84 વર્ષની ઉંમરે 'રામ ભરોસે' અન્નાશ્રય ચલાવી દરરોજ 300 લોકોનું પેટ ઠારે છે વડોદરાના નર્મદાબેન પટેલ!

કોરોનાકાળમાં ગરીબ બાળકોનું શિક્ષણ અટકતાં ખેડાના આ શિક્ષકે ગામમાં 30 ટીવી અને 2 લેપટોપ પહોંચાડ્યાં

By Nisha Jansari

બાળકોનું શિક્ષણ ન અટકે એટલે લોક સહયોગથી 30 ટીવી, 2 લેપટોપ અને ડીશ મુકાવડાવી આ શિક્ષકે બાળકોનું શિક્ષણ ચાલું રખાવ્યું

લગ્નના એક વર્ષ બાદ પણ આ યુવાનની કંકોત્રી છે વાયરલ, અંદર મળશે તમને સરકારની બધી યોજનાઓની A To Z માહિતી

By Nisha Jansari

શિક્ષણમાં સ્કોલરશીપ મેળવવી હોય કે, આધારકાર્ડ, મા કાર્ડ કે ચૂંટણીકાર્ડ કઢાવવું હોય, આ કંકોત્રીમાં મળશે બધી માહિતી

‘એટલું જ થાળીમાં લો, જે વ્યર્થ ન જાય ગટરમાં’, આ એક સ્લોગને હજારો લોકોની ભૂખ મટાડી!

By Nisha Jansari

‘હ્યૂમિનિટી ઓર્ગેનાઈઝેશન’ ગ્રુપ સક્ષમ લોકો પાસેથી લઈને જરૂરિયાતમંદો સુધી પહોંચાડે છે

જ્યારે આખી પાકિસ્તાની સેના પર ભારે પડ્યો હતો ભારતીય સેનાનો આ રબારી જાસૂસ!

By Nisha Jansari

1965 અને 1971 ના યુદ્ધમાં ભારતને જીતાડવામાં મફત્વનો ફાળો છે બનાસકાંઠાના આ રબારી જાસૂસનો, પગલાંના નિશાન જોઇને સૂંઘી લેતા કેટલા ઘુસણખોરો છે, તેમની સાથે કેટલો સામાન છે અને કઈ બાજુ ગયા છે

ફૂટપાથ પર ભીખ માંગતાં બાળકો માટે ખાસ 'ભાઇબંધ'ની નિશાળ, રાત્રે 7 થી 11 ભણાવે છે આ પ્રોફેસર

By Nisha Jansari

ભીખ માંગતાં બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવા શરૂ કરી રાત્રી શાળા, 32 બાળકો આવે છે ગણવેશમાં

બેસ્ટ ઓફ 2020: 10 IAS અધિકારી, જેમણે પોતાના પ્રયત્નોથી આ વર્ષમાં એક નવી આશા કાયમ કરી

By Nisha Jansari

આ IAS અધિકારીઓ નવ આશા જગાડે છે, કે કેટલાંક સારા અધિકારીઓનાં સાચા પ્રયાસો એક મોટો બદલાવ લાવી શકે છે

બેસ્ટ ઑફ 2020: માનવતાના 10 હીરો, જે મુશ્કેલ સમયમાં લોકો માટે બન્યા આશાનું કિરણ

By Nisha Jansari

2020 ના છેલ્લા પડાવમાં ધ બેટર ઈન્ડિયા તમને જણાવી રહ્યું છે 10 એવા હિરો વિશે, જે કોરોના કાળમાં માનવતાની મિસાલ અને લોકો માટે આશાનું કિરણ બન્યા

1 કરોડ ઝાડ, 2500 ચેકડેમ: ગુજરાતના 3 જિલ્લાની વેરાન જમીનને આ વ્યક્તિએ ફેરવી હતી ઘાઢ જંગલમાં!

By Nisha Jansari

જે વ્યક્તિએ જીવનના ત્રણ દાયકા ઝાડ વાવવામાં પસાર કર્યા, તેમના અગ્નિસંસ્કારમાં ન વાપર્યું એક લાકડું પણ

લાખોના પગારની નોકરી છોડી ધરમપુરનો આ યુવાન 18-18 કલાક પસાર કરે છે સેવામાં, આદિવાસીઓ માટે બન્યો 'વહાલો દીકરો'

By Nisha Jansari

અભણને ગણતર હોય કે ભૂખ્યાને ભોજન કે પછી બેરોજગારને રોજગારી, આ દંપતિ મદદ કરવા હંમેશાં હોય છે તૈયાર