Powered by

Latest Stories

HomeTags List tree plantation

tree plantation

ધાબામાં છે અંજીર, રૂદ્રાક્ષ, અજમો સહિત 1250 ઝાડ-છોડ, ઘરમાં જરૂર નથી પડતી એસીની

By Nisha Jansari

બાળપણથી જ ગાર્ડનિંગના શોખીન દલીપ કુમારના ધાબામાં છે 1250 ઝાડ છોડ. જેમાં છે ફળ, ફૂલ, ઓર્નામેન્ટલ અને સિઝનલ શાકભાજીની સાથે ઔષધીઓ પણ. ધાબાને જ સુંદર ગાર્ડન બનાવ્યું છે તેમણે, તો આ ગાર્ડનના કારણે ઘરમાં પણ ક્યારેય જરૂર નથી પડતી એસીની.

બે ભાઈઓનો ઇકો ફ્રેન્ડલી બિઝનેસ, દરેક ખરીદી પર લગાવે છે છોડ, અત્યાર સુધીમાં 4500+ થી વધુ છોડ વાવ્યા

By Kaushik Rathod

મુંબઈમાં રહેતા વિશાલ પારદીવાલા (34) અને મિકાઇલ પારદીવાલા (31), પોતાની બ્રાન્ડ ‘TreeWear’ મારફતે, લોકો માટે ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદન જેવા કે ટી-શર્ટ, હેન્ડ સેનિટાઇઝર, ડિયોડ્રેંટ, લિપ બામ વગેરે બનાવી રહ્યાં છે. આની સાથે, લોકો દ્વારા અહીંથી કરવામાં આવેલી દરેક ખરીદી પર મળતી રકમના કેટલાક ટકા 'વૃક્ષારોપણ' જેવા કાર્યમાં ખર્ચવામાં આવે છે.

કચ્છની મહિલા સરપંચે ગંદા પાણીને રિસાયકલ કરી 7000+ ઝાડ વાવી ઊભું કર્યું મિયાવાકી જંગલ

By Nisha Jansari

ગામલોકો અને સ્વયંસેવકોની મદદથી કચ્છના રણમાં બનાવ્યું 7000+ ઝાડનું જંગલ, જેમાં કારખાનામાંથી નીકળતા ગંદા પાણીને રિસાયકલ કરી પાણી સીંચ્યું

ન વિજળીનું બિલ, ન શાકભાજીનો ખર્ચ, ન પાણીની ચિંતા, સૌરાષ્ટ્રના શિક્ષક આધુનિક સુવિધાઓ સાથે જીવે છે સાત્વિક જીવન

By Nisha Jansari

વિજળી માટે સોલર ઉર્જા, પીવાનું વરસાદનું પાણી અને શાકભાજી ઘરે ઉગાડેલું, સૌરાષ્ટ્રના આ શિક્ષક દંપતિનું જીવન છે આદર્શ

આ ગ્રીન વૉરિયરે કચરાથી ભરેલ સરોવરને સાફ કર્યું, ઉગાડ્યા 8000 કરતાં વધુ ઝાડ-છોડ

By Nisha Jansari

મુંબઈના ધર્મેન્દ્ર કર પર્યાવરણ સંરક્ષક છે. તેમણે ઓડિશા અને મુંબઈમાં અત્યાર સુધીમાં 8000 કરતાં પણ વધારે ઝાડ-છોડ વાવ્યાં છે અને મુંબઈનું ખારઘર સરોવર સાફ કરી તેને સંરક્ષિત કર્યું છે. આ માટે તેમને 'વૉટર હીરો 2020' અવોર્ડ પણ મળ્યો છે.

વૃક્ષારોપણ કરી ફોટો પડાવી લીધો? હવે મંજરી પાસેથી શીખો તેને ફળવાળું ઝાડ કેવી રીતે બનાવવું!

By Nisha Jansari

મંજરીએ અત્યાર સુધીમાં 3800 ઝાડ વાવ્યાં છે, જેમાંથી 80% સુરક્ષિત છે અને ઘણાં તો ફળ-ફૂલ પણ આપે છે.

એક સમયે જ્યાં પીવાના પાણીના ફાંફા હતા ત્યાં અત્યારે 11 કિમીમાં 700 કરોડ લિટર પાણીનો સંગ્રહ

By Nisha Jansari

ગુજરાતનું એક ગામ જ્યાં પાણીની અછતના કારણે લોકો પોતાની છોકરી નહોંતા પરણાવતા ત્યાં આજે ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા પાણીના સંગ્રહની અદભુત વ્યવસ્થા કરતાં હરિયાળી છવાઈ ગઈ. આસપાસના 20 ગામના 20 લાખ ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લેતા થયા છે. આ ઉપરાંત 21 લાખ કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.