Powered by

Latest Stories

HomeTags List Mumbai

Mumbai

દાદાના આત્મા અને પૌત્રના મનથી બન્યુ ‘આત્મન’, શહેરની દોડભાગ દૂર પ્રાકૃતિક ફાર્મસ્ટે

By Mansi Patel

મળો વર્ષોથી ઑર્ગેનિક ખેતી સાથે સંકળાયેલ અજય બાફનાને, જેમણે ખૂબજ ઓછા સિમેન્ટ, પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ કરી 50 મહિનામાં બનાવ્યું છે ઈકો ફ્રેન્ડલી ફાર્મસ્ટે 'આત્મન'.

પગ ગુમાવ્યો પણ હિમ્મત નહીં! આજે પણ દોડે છે મેરેથોન

By Kaushik Rathod

પ્રદીપ કુંભારને છેલ્લા 10 વર્ષથી દોડવાનો એવો જુસ્સો છે કે અકસ્માતમાં એક પગ ગુમાવવાના એક વર્ષ બાદ જ 2018 માં તેમણે ફરીથી મેરેથોન દોડવાનું શરૂ કર્યું.

આ બે આર્કિટેક્ટ બનાવી રહ્યા છે સિમેન્ટ વગરનાં ઘર, જેમાં નથી જરૂર પડતી એસી કે પંખાની પણ

By Harsh

ધ્રુવંગ હિંગમિરે અને પ્રિયંકા ગુંજિકર વ્યવસાયે આર્કિટેક્ટ છે, પરંતુ આ બંને સામાન્ય આર્કિટેક્ટથી થોડા અલગ છે. ધ્રુવંગ અને પ્રિયંકા માત્ર ઘરની ડિઝાઇન જ કરતા નથી પરંતુ તેને ઘર પણ બનાવે છે. તે એવા આર્કિટેક્ચર પર કામ કરે છે જે ઇમારતો તૈયાર કરવા માટે પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોય અને આ કામથી સ્થાનિક મજૂરોને રોજગારી પણ મળી શકે.

ઈંટ-સિમેન્ટ પાછળ રૂપિયો પણ ખર્ચ્યા વગર, હજારો કિલો સ્ટીલને રિસાઈકલ કરી પરિવારે બનાવ્યું હોલિડે હોમ!

By Nisha Jansari

શહેરની ભાગદોડથી કંટાળી આ પરિવાર જીવવા ઈચ્છતો હતો થોડી આરામની પળો. જીવવું હતું એવું જીવન, જેમાં મળી શકે શુદ્ધ હવા, પાણી અને ભોજન. ઓછા ખર્ચે પર્યાવરણને નુકસાન કર્યા વગર બનાવ્યો પોતાનો સપનાંનો મહેલ.

‘અમૂલ બટર’ પહેલાં હતી ‘પોલસન’ની બોલબાલા, જાણો આ માખણની સફળતા પાછળનું રહસ્ય

By Mansi Patel

અમૂલ બટરનાં અસ્તિત્વમાં આવતા પહેલાં દેશભરમાં ફક્ત ‘ પોલસન બટર’ની બોલબાલા હતી, જેને બોમ્બેમાં પોલસન કંપનીનાં માલિક, પેસ્તોનજી ઈડુલજી દલાલે શરૂ કર્યુ હતુ.

બે ભાઈઓનો ઇકો ફ્રેન્ડલી બિઝનેસ, દરેક ખરીદી પર લગાવે છે છોડ, અત્યાર સુધીમાં 4500+ થી વધુ છોડ વાવ્યા

By Kaushik Rathod

મુંબઈમાં રહેતા વિશાલ પારદીવાલા (34) અને મિકાઇલ પારદીવાલા (31), પોતાની બ્રાન્ડ ‘TreeWear’ મારફતે, લોકો માટે ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદન જેવા કે ટી-શર્ટ, હેન્ડ સેનિટાઇઝર, ડિયોડ્રેંટ, લિપ બામ વગેરે બનાવી રહ્યાં છે. આની સાથે, લોકો દ્વારા અહીંથી કરવામાં આવેલી દરેક ખરીદી પર મળતી રકમના કેટલાક ટકા 'વૃક્ષારોપણ' જેવા કાર્યમાં ખર્ચવામાં આવે છે.

100 વર્ષ પહેલાંની વાનગીઓથી મુંબઈવાસીઓ સાથે દેશ-વિદેશના લાખો સ્વાદ રસિયાઓને ખુશ કરે છે આ સુરતી પરિવાર

By Bijal Harsora Rathod

હીરાલાલ કાશીદાસ ભજીયાવાલાએ 1990 ના દાયકામાં જે શરુઆત કરી હતી, આજે પણ તે જ છે, એ જ વાનગીઓ, એ જ સ્વાદ. આજે પણ તેઓ મુંબઈ અને દેશ-વિદેશના ગ્રાહકોને ઉંધિયુ, ઢોકળાં, ફાફડા, જલેબી જેવી વાનગીઓના દિવાના બનાવે છે.

આ ગ્રીન વૉરિયરે કચરાથી ભરેલ સરોવરને સાફ કર્યું, ઉગાડ્યા 8000 કરતાં વધુ ઝાડ-છોડ

By Nisha Jansari

મુંબઈના ધર્મેન્દ્ર કર પર્યાવરણ સંરક્ષક છે. તેમણે ઓડિશા અને મુંબઈમાં અત્યાર સુધીમાં 8000 કરતાં પણ વધારે ઝાડ-છોડ વાવ્યાં છે અને મુંબઈનું ખારઘર સરોવર સાફ કરી તેને સંરક્ષિત કર્યું છે. આ માટે તેમને 'વૉટર હીરો 2020' અવોર્ડ પણ મળ્યો છે.