62 વર્ષની ઉંમરે આ સુરતનાં દાદી 250 બાળકોને માટે જાતે જ પૌષ્ટિક ભોજન બનાવી જમાડે છેઅનમોલ ભારતીયોBy Nisha Jansari31 Oct 2020 03:58 IST62 વર્ષની ઉંમરે સુરતનાં મીનાબેન અને તેમના પતિ અતુલભાઈ રોજ 250 બાળકોને જાતે જ બનાવેલું પૌષ્ટિક ભોજન પહોંચાડે છે. સાથે-સાથે જરૂરિયાતમંદ મહિલાઓ અને સરકારી શાળાની બાળકોને સેનેટરી પેડ સાથે આંતરવસ્ત્રો પહોંચાડે છેRead More