આ ગ્રીન વૉરિયરે કચરાથી ભરેલ સરોવરને સાફ કર્યું, ઉગાડ્યા 8000 કરતાં વધુ ઝાડ-છોડઅનમોલ ભારતીયોBy Nisha Jansari07 Apr 2021 04:01 ISTમુંબઈના ધર્મેન્દ્ર કર પર્યાવરણ સંરક્ષક છે. તેમણે ઓડિશા અને મુંબઈમાં અત્યાર સુધીમાં 8000 કરતાં પણ વધારે ઝાડ-છોડ વાવ્યાં છે અને મુંબઈનું ખારઘર સરોવર સાફ કરી તેને સંરક્ષિત કર્યું છે. આ માટે તેમને 'વૉટર હીરો 2020' અવોર્ડ પણ મળ્યો છે.Read More